Breaking News

Crime News

Election 2022

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમા સાત દિવસ સુધી પ્રતિદિન ૧૭,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે

પાણીપુરવઠા અને જળસંપતિ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની...

મુંબઈ : સોસાયટીઓમાં ચોરી કરનારા ઇસમો ઝડપાયા

જુહુની સોસાયટીમાં ધોળેદહાડે ચોરી કરનારા ગુનેગારોને પોલીસે ઝડપી લીધા. ઇસમો પાસેથી કેટલીક માલમતા પણ હસ્તગત કરવામાં આવી. નોકરીમાંથી કાઢી મૂકતાં...

સુરેન્દ્રનગરમાંથી નકલી નોટના કૌભાંડમાં અક ઇસમ ઝડપાયો

સુરેન્દ્રનગરમાંથી રૂ.બે હજારની નકલી નોટ વટાવનારા વધુ એક ઇસમને પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી. અગાઉ જાલી નોટ કૌભાંડમાં ઝડપાયેલા...

જામનગરજામનગર : વાવડી ગામમાં કૂવામાં પડી જવાથી વ્યક્તિનું મોત

જામનગર જીલ્લાના જોડિયાના વાવડી ગામમાં 45 વર્ષીય વ્યક્તિનું અકસ્માતે કુવામાં પડી જતાં મોત નિપજયું. ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો....