Breaking News

Crime News

Election 2022

વિશાખાપટ્ટનમમાં દવા કંપનીમાં ગેસ લીક થતા બે લોકોના મોત નિપજ્યાં

વિશાખાપટ્ટનમ : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરીથી ગેસ લીક થવાની ઘટના ઘટી. દવા કંપનીમાં ગેસ લીકેજના કારણે કંપનીમાં કામ કરતા બે...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી ચાલુ રહેશે, 80 કરોડ પરિવારને 5 મહિના અનાજ ફ્રી આપવામાં આવશે

વડાપ્રધાન મોદીએ આજે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં એક મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જુલાઈ માસમાં 5 જુલાઈથી ગુરુ...

આમિર ખાનનો સ્ટાફ, એક ડ્રાઇવર, બે સુરક્ષા અધિકારીઓ અને એક રસોઇયા કોરોના પોઝીટીવ

મુંબઇ, બોલીવુડ અભિનેતા આમિર ખાને પોતાના સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. અભિનેતાએ ટ્વિટર પર એક પત્ર...

અમદાવાદમાં ગોધરાકાંડના નિર્દોષ છુટેલા તોહમતદર પર હૂમલો

અમદાવાદમાં ગોધરાકાંડમાં નિર્દોષ છુટેલા આરોપી પર હિંસક હૂમલો થયો છે જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેને સારવાર માટે...

ગાંધીનગર ખાતે “પ્રદેશ કોર કમિટીની બેઠક” યોજવામાં આવી

પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્", ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, કેન્દ્રીય મંત્રી શ્રી...

મહારાષ્ટ્રમાં 4 મહિનામાં કુલ 651 ખેડૂતોએ કર્યો આપઘાત

મુંબઇ : મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ વિભાગના આંકડાઓ અનુસાર આ વર્ષના જાન્યુઆરીથી એપ્રિલ મહિનાના ચાર મહિનામાં મહારાષ્ટ્રના કુલ 651 ખેડૂતોએ આત્મહત્યા કરી...

ભાવનગરમાં વરસાદના કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

ભાવનગરમાં ત્રણ માણનું એક જર્જરિત ઇમારત ધરાશાયી થયુ છે. ઇમારત ધરાશાયી ઘટનામાં એક વ્યક્તિ કાળમાળ નીચે દટાઈ હતી જો કે...

શરાબ ન મળ્યો તો સેનીટાઈઝર પી જનાર મહાનગરપાલિકાના કર્મચારીનુ મોત

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમા એક અનોખો મામલો બહાર આવ્યો છે. શરાબ ન મળ્યો તો સેનીટાઈઝર પી જનાર મહાનગરપાલિકાના કર્મચારીનુ મોત થયું...