Breaking News

Crime News

Election 2022

*પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં 12 વર્ષના સુશાસન ઉજવણીના આજરોજ બહુવિધ કાર્યક્રમો યોજાયા*

ભારતીય જનતા પાર્ટીના અવિરત 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં જયારે વિવિધ સેવાકીય અને જનઉપયોગી કાર્યો...

ભુજના જયુબેલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા ડે-નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-4માં બ્લાસ્ટર 11 કેરા ચેમ્પિયન

સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સહયોગથી આયોજિત કચ્છ લોકસભા ડે-નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-4નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.6 જૂન થી...

ભુજના હમીરસર તળાવ કાંઠે પ્રભારી મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તથા રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ ભારત ૩.૦ પરિવર્તન દાયકાની થીમ હેઠળ આયોજિત પ્રદર્શનીને ખુલ્લી મુકી 

‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ હેઠળ યોજાઈ રહેલા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ ભુજ ખાતે કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તથા...

કચ્છના પ્રભારી મંત્રીશ્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભુજ કેડીસીસી બેંક ખાતે ‘જનકલ્યાણ શિબિર’નો પ્રારંભ

 કચ્છ જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કેડીસીસી બેંક ભુજ ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ...

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાઈ

આજરોજ કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ 'પ્રગતિ પથ યાત્રા'માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ભુજ...

અદાણી ફાઉ. દ્વારા સીરાચા ગામે તળાવ નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સંપન્ન

મુન્દ્રા તાલુકાના સીરાચા ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલી તળાવ નવીનીકરણ યોજના અંતર્ગત ખાતમુહૂર્ત કાર્યક્રમનું આજે સફળ આયોજન કરવામાં...

બ્લડ ડોનર દિવસ નિમિત્તે રક્તદાન કરીને લોકોનું જીવન બચાવવા અનુરોધ કરતાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

આજરોજ બ્લડ ડોનર દિવસ નિમિત્તે કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ રેડક્રોસ ભવન ભુજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો....

રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ ભુજમાં બીએસએફ ૧૭૬ બટાલિયન ખાતે વૃક્ષારોપણ કરીને વન કવચ નિર્માણનો શુભારંભ કરાવ્યો

એક પેડ મા કે નામ ૩.૦ અભિયાન અંતર્ગત આજરોજ કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ બીએસએફ ૧૭૬ બટાલિયન પરિસર મુન્દ્રા રોડ ભુજ...

અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે બાલ વાટિકાના બાળકો માટે ભવ્ય પ્રવેશોત્સવની ઉજવણી

ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યા મંદિર ખાતે કે.જી. (બાલ વાટિકા) ના બાળકો માટે પ્રવેશોત્સવની ખૂબ જ સુંદરઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં...

ખેડૂતો પર કરવામાં આવેલ અત્યાચાર અને વળતરની માંગ મુદ્દે વિશાળ ટ્રેકટર રેલીનું આયોજન કરી આવતીકાલે 15 જૂનના રોજ ખેડૂતો ગાંધીનગર પહોંચશે: પ્રવીણ રામ AAP

આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામે એક વીડિયોના માધ્યમથી ખેડૂતોની ટ્રેક્ટર રેલી મુદ્દે પોતાની...