Breaking News

Crime News

Election 2022

પાલતુ ઊંટના હુમલાથી ગંભીર ઇજાગ્રસ્ત થયેલા ખારોઇના દેવાભાઇ રબારીને કેશલેસ સારવાર માટે આયુષ્યમાન કાર્ડ વ્હારે આવ્યું

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખારોઈ ગામના ૬૦ વર્ષીય દેવાભાઈ વેલાભાઈ રબારી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઊંટના ચરિયાણ અર્થે તેઓ...

સરકારી જમીન પર ગેરકાયદેસર કોમર્શીયલ બાંધકામ તોડી પાડી સરકારી જમીન ખુલ્લી કરાવતી હાજીપીર

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ તથા...

લંડનમાં 36મા માળેથી પટકાતા ભારતીય દંપતી અને પુત્રનું મોત, હત્યા કે આત્મહત્યા? પોલીસ ગોટવાઈ

copy image લંડનના એક લક્ઝરી એપાર્ટમેન્ટ બ્લોક પરથી પડી જવાને કારણે ભારતીય મૂળના એક દંપતિ અને તેમના 9 વર્ષના પુત્રનું...

PM મોદીએ નેહરુને પાછળ છોડી દીધા… રેકોર્ડ બન્યો, NDA સરકારના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા

નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે ૧૨ વર્ષની સફર પૂર્ણ કરી છે. સ્વતંત્ર ભારતમાં બંધારણ લાગુ થયા પછી, દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત...

ઓમાનથી ગુજરાત સુધી ગેસ પાઈપલાઇન

copy image  પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ઊર્જા સંકટથી વિશ્વમાં ચિંતાનો માહોલ છે, તો મધ્ય પૂર્વમાંથી પુરવઠામાં વિક્ષેપથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશો...

વક્ફ બોર્ડ ( ઉમ્મીદ પોર્ટલ ) માં સારી કામગીરી કરવા બદલ સન્માન કરાયું.

કચ્છ ખાતે વક્ફ બોર્ડ (ઉમ્મીદ પોર્ટલ) ની કામગીરીને સચોટ અને ગતિશીલ બનાવવામાં રાત દિવસ મહેનત કરીને  સેવા આપનાર તથા કચ્છ...

ઐતિહાસિક અને અભૂતપૂર્વ ભવ્ય શૈક્ષણિક સન્માન સમારોહ તથા સામાજિક મિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

અખિલ કચ્છ સમેજા થેબા સમાજ દ્વારા ભુજના ટાઉન હોલ ખાતે ઐતિહાસિક અને અભૂતપૂર્વ ભવ્ય શૈક્ષણિક સન્માન સમારોહ તથા સામાજિક મિલન...

કેરા નજીક આવેલી સુમિટોમો કેમિકલ ઇન્ડિયા પ્લાન્ટ ફરી વિવાદમાં

ભુજ તાલુકાના કેરા-બળદિયા વિસ્તાર નજીક આવેલી સુમિતોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ (પૂર્વે એક્સેલ ક્રોપ કેર લિમિટેડ) ના પેસ્ટિસાઇડ ઉત્પાદન પ્લાન્ટમાં કામદારોને...

ભારતે 12 અણુશસ્ત્ર તૈનાત કર્યાં

copy image  વૈશ્વિક શસ્ત્ર દેખરેખ સંસ્થાના તાજેતરના અહેવાલમાં દાવો કરાયો છે કે, ભારતે ઓછામાં ઓછા 12 પરમાણુ શસ્ત્ર ઓપરેશનલ તૈયારીમાં તૈનાત કર્યાં છે....

પીઓકેમાં ક્રૂરતા : ભારતની પાકને ફટકાર

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના રાવલકોટ વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 30થી વધુ લોકોનાં મોત નિપજ્યાં...