ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત બાદ તેની અમલવારી ન કરાતાં કચ્છ સહિત રાજ્યની ગૌશાળા, પાંજરાપોળના સંચાલકોએ લડતના મંડાણ કર્યા
આજે શનિવારે જિલ્લા મથક ભુજમાં એરોપ્લેન સર્કલથી મામલતદાર કચેરી સુધી પશુઓ સાથે લઇને ચક્કાજામ કરવામાં આવશે. વધુમાં તાલુકામાં પણ ઉગ્ર...