Breaking News

Crime News

Election 2022

ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત બાદ તેની અમલવારી ન કરાતાં કચ્છ સહિત રાજ્યની ગૌશાળા, પાંજરાપોળના સંચાલકોએ લડતના મંડાણ કર્યા

આજે શનિવારે જિલ્લા મથક ભુજમાં એરોપ્લેન સર્કલથી મામલતદાર કચેરી સુધી પશુઓ સાથે લઇને ચક્કાજામ કરવામાં આવશે. વધુમાં તાલુકામાં પણ ઉગ્ર...

રાપર તાલુકા ની પાંજરાપોળ અને ગૌશાળા ની ગાયો સાથે ઘેરાવ

આજે રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે રાપર તાલુકાના પાંજરાપોળ અને ગૌશાળા કે જેમાં રાપર આડેસર પદમપુર પાંજરાપોળ અને આઠ ગૌશાળા...

આમ આદમી પાર્ટી નો વાગડમા વધતો વ્યાપ પ્રાવથર વિસ્તારના વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં આપ મા જોડાયા

વાગડમાં આમ આદમી પાર્ટીને મળતો આવકાર જોઈને એ નક્કી છે કે હવે વાગડના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે - અશોક...

આદિપુરના રોડ રસ્તાથી ત્રસ્ત થયેલા લોકોએ જાતે માર્ગ સમારકામ હાથ ધર્યું

copy image આ વર્ષે ચોમાસામાં ગાંધીધામ - આદિપુરના મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે અને સતત થઈ રહેલા અકસ્માતો બાદ પણ...

ગળપાદર હાઇવે પર બાઇક સ્કુટીમાં ટક્કરાતા 2 ઇજાગ્રસ્ત

ગાંધીધામના ભારતનગર રહેતા અમૃતભાઇ વિશ્રામભાઇ શેઠીયાએ એ-ડિવિઝન પોલીસ મથકે દાખલ કરાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમના પત્ની વીધીબેન પોતાના સ્કુટી...

સામખિયાળી પાસે ઇટી કંપની સામે ટ્રેઇલરમા ટેન્કર ટકરાતાં ટેન્કર ચાલકનું મોત

મુળ રાજસ્થાનના ટેન્કર ચાલક ધર્મેન્દ્રસિંહ પ્રેમસિંહ રાજપુત કંડલા પોર્ટથી સીપીયુ તેલ ભરી કડી ખાલી કરવા માટે ગત રાત્રીના નીકળ્યા હતા....