અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મારુતિ ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ નિમિત્તે મૂર્તિનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.
રાજુલા તાલુકાના મારુતિ ધામ ખાતે રાજ્ય સેવા સપ્તાહ અંતર્ગત મારુતિ ધામ ખાતે ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજી ના મૂર્તિ સ્થાપિત કરવામાં...
વરસામેડીમાં બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 1.80 લાખની મત્તા પર હાથ સાફ કરી થયા ફરાર
કચ્છ મ્યૂઝિયમની અનોખી પહેલ: ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા પ્રવાસીઓને માટીના કળશ ભેટ અપાયા
હોર્મુઝ ખાડીમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બે વધુ ભારતીય એલપીજી ટેન્કરોનું ખતરનાક દરિયાઈ માર્ગને સુરક્ષિત રીતે પાર કરી આગમન
નખત્રાણાના ઓ.સી.પી. માર્કેટમાં શો-રૂમમાં નોકરી કરતા 22 વર્ષીય યુવકને કામ કરતી વખતે શોર્ટસર્કિટથી શોક લાગતાં તેનું કરુણ મોત