Breaking News

Crime News

Election 2022

જામનગરમાં રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જામનગર શહેરના તિરૂપતિ પાર્ક પાસે રહેતી એક પરણિતાએ ગઈકાલના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેના...

અમદાવાદના માધુપુરામાં 2 પરિવારો વચ્ચે પાણીના કનેકશન બાબતે ખૂની હુમલો કરાયો

અમદાવાદ, અમદાવાદ શહેરના માધુપુરા એરિયામાં બે પરિવારોની વચ્ચે પાણીના કનેક્શનને લઈને અવારનવાર ઝગડાઓ થતા રહેતા હતા, આજે તો એ ઝગડાએ...

આઈઆઈટી ગાંધીનગરમાં વિદ્યાર્થીની તથા સુરતમાં ચાર્ટર્ડ એન્કાઉન્ટન્ટ યુવતીની આત્મહત્યા

આઈઆઈટી ગાંધીનગરમાં પીએચડીનો અભ્યાસ કરતાં પશ્ચીમ બંગાળની 32 વર્ષીય યુવતીએ 'આઈ કવીટ' લખતી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. તેના...

સુરતમાં યુવકે એકલતાનો ગેરલાભ ઉઠાવીને મિત્રની પત્ની સાથે કરી ન કરવાની હરકત, ફરિયાદ દાખલ

સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા એન્જિનિયર યુવાન નોકરી પર જતા તેની પત્નીની એકલતાનો ગેરલાભ ઉઠાવીને તેનો મિત્ર તેના ઘરે આવ્યો...

જામજોધપુ૨માં જુગા૨ ૨મતી પાંચ મહિલા સહિત ૭ ઇસમો પકડાયા

જામજોધપુ૨ના ગાયત્રીનગ૨માં ૨ીનાબેન ૨ાજેશભાઈ અમૃતભાઈ પ૨મા૨ (વાંઝા દ૨જી)(ઉ.વ.૨૦) દ્વા૨ા પોતાની ઘ૨ે પૈસાની નાલ ઉઘ૨ાવી જુગા૨ધામ ચલાવી હોય તેવી બાતમીના આધા૨ે...

સુરેન્દ્રનગરમાંથી રજા અપાયાના 2 દિવસમાં જ કોરોનાગ્રસ્ત યુવતિનું મૃત્યુ થયું

સુરેન્દ્રનગરમાં કોરોના નો કહેર યથાવત રહેતા વધુ જિલ્લા માં દસ નવા કેસો પોઝીટીવ આવ્યા હતા તો એક જ દિવસ માં...

ધ્રાંગધ્રામાં યુવાનને દુધરેજ કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યા

સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં ધ્રાંગધ્રાના યુવાનની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેર અનેકવાર અગમ્ય કારણ સર...

અમરેલીમાં અધિકારીઓ પર હૂમલો કરનાર પકડાયા

અમરેલીના ખાણ-ખનીજ વિભાગના અધિકારી ઉપર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓની પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન તળે એસઓજીના પીએસઆઈ એમ.એ. મોરી...

વિજય ભાઈ રૂપાણીએ મંદિર પરિસરમાં ધ્વજા ના દર્શન કરીને ધન્યતા અનુભવી

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગ ના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદા ના આજે સવારે...