Breaking News

Crime News

Election 2022

ભચાઉ નજીક એક વ્યક્તિનું વાહનની અડફેટે ચડતાં મોતને ભેટ્યા.

ભચાઉ નજીક 35 થી 40 વર્ષીય વ્યક્તિએ અજાણ્યા વાહનની અડફેટે ચડતાં આ યુવાનનું છુંદાઈ જવાથી મોત નીપજયું હતું. ભચાઉ થી...

અંજાર તાલુકામાં આવેલ સતાપર ગામના વ્યક્તિએ પોતાના ઘરે ઝાડમાં ગળેફાંસો ખાઈ પોતાનો જીવ લીધો.

અંજાર તાલુકામાં આવેલ સતાપર ગામમાં રહેતા માવજી અમરાભાઈ ડુંગરિયા (ઉ.વ. 49)નામના વ્યક્તિએ પોતાના ઘરે ઝાડમાં ગળેફાંસો ખાઈ આ પગલું ભરી...

ઓનલાઇન લોન એપમાં અનેક લોકોને ફસાવી-બ્લેક મેઇલ કર્યું, કેટલાક યુવાનોએ આપઘાત કર્યા.

ઓનલાઇન લોન એપ્લિકેશનની લાલચમાં ફસાતા અનેક યુવાનોએ આપઘાત કર્યાના બનાવ સામે આવ્યા છે. ત્યારે કચ્છના યુવાનોને જાગૃતાએ ચેતવા માટે ચેતવણી...

કોઠારામાં પણ માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલાયા.

કોરોના મહામારીનાં કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે, છતાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી રાખતા, માસ્ક વગર ફરતા...

માંડવી તાલુકામાં આવેલ તલવાણા ગામના પાદરમાં શ્રીરામનગર ખાતે મંદિરમાં તાળું તોડી ચોરી.

માંડવી તાલુકામાં આવેલ તલવાણા ગામના પાદરમાં શ્રીરામનગર ખાતે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર આવેલ છે. ત્યાં તાળાં તોડીને તેમાંથી રૂા. 45,000/- ની...

નખત્રાણામાં ધોળાદિવસે બપોરના ભાગમાં બંધ મકાનનાં તાળાં તોડીને થઈ ચોરી.

નખત્રાણાનાં આ વિસ્તારમાં વાહનોની સતત અવરજવર થકી ધમધમતા અને ભરચક રહે છે. તેવા વથાણચોક નજીકના રૈયાણી નગરમાં રહેતા ખાનગી કંપની...

શહેરની સુવિધા ગામડાંના લોકોને મળે તેવી સરકારની નેમ.

અંજાર તાલુકામાં આવેલ મારિંગણા ગામે રૂા.51.61 લાખના વિવિધ વિકાસકામો માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરે લોકાર્પિત કર્યાં હતાં. 26-11ના શહીદોને 2 મિનિટની...

કોઠારીયા ચોકડી પાસેથી લેપટોપ અને મોબાઇલની લુંટ કરનાર જડપાયો.

રાજકોટ શહેરના નાનામવા સર્કલ પાસે ગ્રાઉન્ડમાંથી લેપટોપ અને મોબાઈલની લૂટ થયાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.આ બનાવમાં માલવીયા પોલીસ...

માધવવાટીકામાં આજી ડેમ ચોકડી પાસે રહેતા પુત્રવધુ સાસુને ઝેરી દવા સોડામાં પીવડાવી રોકડ રકમ-દાગીના લઇ ફરાર થઈ ગઈ છે.

માધવવાટીકામાં આજી ડેમ ચોકડી પાસે રહેતા મહિલાને તેમના પુત્રવધુએ ઝેરી દવા સોડામાં ભેળવી પીવડાવી ઘરમાં રહેલી રોકડ રકમ અને દાગીના...

ધાર્મિક લાગણી દુભાવવા બદલ મહાનાયક સહિત 7 લોકો સામે ફરિયાદ

ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવમાં બિહારના સિકંદરપુર નિવાસી આચાર્ય ચંદ્રકિશોર પરાશરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અભિનેતા અમિતાભ બચ્ચન,...