Breaking News

Crime News

Election 2022

રાજકોટમાં ૫૦૦૦ પરપ્રાતિય મજુરો રસ્તા પર ઉતરી આવ્યા.વતન જવાની જીદ સાથે મચાવ્યો હોબાળો

રાજકોટમાં ૫૦૦૦ પરપ્રાતિય મજુરો રસ્તા પર ઉતરી આવ્યા.વતન જવાની જીદ સાથે મચાવ્યો હોબાળો વતન જવા માટે ગુજરાતનાં પરપ્રાંતીય શ્રમિકો બેબાકળા...

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિનની સર્વ પત્રકાર મિત્રોને શુભેચ્છાઓ.

સર્વ મિત્રોને કલમની ધાર તેજ થાય.લોકોના પ્રશ્નોને વાચા આપતી થાય તેવી મંગલ કામના.ભાષા શુધ્ધી,ધ્યેયશુધ્ધીની સાથે મિત્રચારીની ભાવના સાથે સંગઠન શક્તિ...

આદિપુર આશાપુરા ગ્રુપનાં સેવાભાવી પથ દર્શકના જીવદયાપ્રેમી પિતાનાં નિધનથી ગમગીની વ્યાપી.

*આપણાં વર્તમાન ભુજ નવી જથ્થાબંધ શરાફ ગૌ સેવાના મુખ્ય પ્રમાણિક પારદર્શક પોઝીટીવ પરફોર્મન્સ પાવરલૂમ પાવરફૂલ પ્લેટફોર્મ ઊભું કરનાર પરમ આદરણીય...

ઇરાકમાં IS ત્રાસવાદીઓના પ્રચંડ હુમલામાં 10 સૈનિકોના મોત

આઇએસ(ઇસ્લામિક સ્ટેટ) ના ત્રાસવાદીઓએ ઇરાકના મુખ્ય શહેર સામારો પાસે ગઇ રાત્રે કરેલા એક પ્રચંડ હલ્લામાં ઇરાકના ૧૦ સૈનિકોને મારી નાખ્યા...

લોકપાલ સદસ્ય જસ્ટિસ અજય ત્રિપાઠીનું કોરોના સંક્રમણથી નિધન

કોરોના વાઈરસથી સંક્રમિત લોકપાલના સદસ્ય જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠીનું મોત નીપજ્યુ છે. જસ્ટિસ અજય કુમાર લોકપાલના ન્યાયિક સદસ્ય હતા. કોરોનાથી...

કોરોનાનું તાંડવઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 333 નવા કેસ, 26ના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ...

દેશમાં કોરોનાનો વધતો કેર : વધુ 88નાં મોત, કુલ કેસ 40 હજાર નજીક

કોરોના વાઈરસ સામેની જંગમાં કોવિડ-૧૯નો ફેલાવો અટકાવવા માટે ભારતમાં લૉકડાઉનનો બીજો તબક્કો રવિવારે પૂરો થઈ રહ્યો છે અને ત્રીજો તબક્કો...

અમેરિકામાં મોતનું તાંડવ યથાવત: ૨૪ કલાકમાં ૧૮૮૩ના મોત

ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસનો ફેલાવો આખી દુનિયામાં તાંડવ મચાવી રહ્યો છે. અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે...

અંજારમાં મજૂર વર્ગને વતન મોકલવા અંગે બેઠક યોજાઇ, રાજયમંત્રી તેમજ કલેક્ટરની અધ્યક્ષતામાં મંથન કરાયું

કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી 17મી મે સુધી લોકડાઉન લંબાવાયું છે. જે સંદર્ભે પૂર્વે કચ્છના અંજાર...

ગોગવાંઢની સીમમાં જોડિયા બાળકોનો 108માં જન્મ થયો, ગાગોદરમાં હાલત ખરાબ થતાં પ્રસુતિ કરાવાઇ

રાપર તાલુકાના ગોગવાઢ ગામની સીમમાં રહેતા નાનજીભાઈની પત્ની જયશ્રી બેનને પ્રસુતિની પીડા ઉપડતા 108ને કોલ કર્યો હતો. આ કોલ સામખિયાળીની...