Breaking News

Crime News

Election 2022

ભુજના તમામ વિસ્તારોમાં પાણી ૩ થી ૪ દિવસે આવશે

ભુજ નગરપાલિકા નર્મદાનુ પાણી માળીયા કેનાલમાં ફાળવવામાં આવે છે.અને માળીયા કેનાલમાં પાણીનુ લેવલ ઓછું હોવાથી ભુજ નગરપાલિકાને નર્મદાનુ પાણી ઓછુ...

બ્રેકીંગ….

પગરખા દુકાનો નહીં ખુલે,પાનના ગલ્લા નો નિર્ણય નહીં…સલૂન નહીં ખુલે…આઈસ્ક્રીમ પાર્લરો નહીં ખુલે ..નાસ્તા ફરસાણ ની દુકાનો પણ નહીં…ઠંડા પીણાં...

જુનાગઢ: ભવનાથની તળેટીમાં દીપડાએ અઠવાડિયામાં બીજા સાધુને ફાડી ખાતા હાહાકાર

જૂનાગઢની ભવનાથની તળેટી સંખ્યાબંધ ગિરનારી સાધુઓનો વસવાટ છે. સંત મહાત્માઓના અહીંયા આશ્રમો આવેલા છે. ભવનાથ ગિરનાર પર્વતની તળેટી છે અને...

શુરેંદ્ર્નગર જિલ્લા ના થાનગઢ માં કોરોના 1 કેશ સામે આવ્યો

હાલ ગાંધી હોસ્પિટલ માં સારવાર હેઠળદર્દી ને ચેપ ક્યાં થી લાગ્યો તે હજુ સ્પષ્ટ નહીંબોટાદ ના વ્યક્તિ શાથે શ્પર્ક આવ્યો...

રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૧૮.૨૯ લાખ અપાયા

કોરોના ના કહેર વચ્ચે સમગ્ર વિશ્વમાં અનેક લોકો ને હેરાન થવું પડી રહ્યું છે અને દરરોજ અસંખ્ય લોકો મોતના મુખમા...

કુવાડવાના જિયાણા ગામે સાસુની હત્યા કરનાર જમાઈ ગગજી જખાનીયાને કુવાડવા પોલીસે પકડ્યો

રાજકોટ : ગત સપ્તાહે જીયાણા ગામની સિમ ખીજડિયાના કાચા રસ્તે આરોપી ગગજી જખાનીયાએ તેના સાસુ કુંવરબેન વાલાભાઇ સાડમિયાંને માથાના ભાગે...

શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ અંજાર ધ્વારા જરૂરત મંદ લોકો ને રાશનકીટ વિતરણ

ઐતિહાસીક અંજાર શહેર મધ્યે લોકડાઉન ની જાહેરાત થયા બાદ સમાજ ના પ્રમુખ, શ્રી પ્રેમજીભાઈ,ઉપ પ્રમુખ શ્રી રમેશભાઈ તથા સહ મંત્રી...