ભુજના પારેશ્વર ચોક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણેવાપરેલી ૧૫૦૦ થી ૨૦૦૦ વસ્તુઓનું સંગ્રહસ્થાનજોવા માટે દૂર દેશથી પ્રવાસીઓ આવતા હોય.
ભુજ શહેરનું સ્વામિનારાયણ મંદિરએ નૂતન મંદિર તરીકે પણ ઓળખાય છે. જે ઘણા વર્ષોથી પારેશ્વર ચોકમાં છે. તેમજ અંહી ફરવા આવતા...