જરૂ ગામની સીમમાં પ્રેમીપંખીડાએ સજોડે આત્મહત્યા કરી લેતાં ચકચાર
અંજાર તાલુકાના સતાપર ગામે રહેતા પ્રેમીપંખીડા ગત સોમવારના ઘેર કોઈને જાણ કર્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા. તેવામાં આજે સાંજ...
અંજાર તાલુકાના સતાપર ગામે રહેતા પ્રેમીપંખીડા ગત સોમવારના ઘેર કોઈને જાણ કર્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા. તેવામાં આજે સાંજ...
કિડાણા રહેતા ત્રણ બાળકો આજે અંજાર તાલુકાના વંડી ગામથી જોગણીનાર તરફના રસ્તા વચ્ચે આવેલા પાણી ભરેલા ખાડામાં નહાવા ગયા હતા....
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલ રેશનીંગ કૌભાંડની તપાસનું પ્રકરણ ભીનું સંકેલી લેવાયાની વાત...
ગઈકાલે રાજકોટ આવેલા ડો. રવિએ પુરો દિવસ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અગાઉ તેઓ મુખ્યમંત્રી સાથે રાજકોટ આવી ગયા હતા તેની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં દરેક વ્યક્તિ પોતાના બેન્ક ખાતા ધરાવતા હોય તે માટે છ વર્ષ પહેલા શરુ કરાયેલી પ્રધાનમંત્રી...
કોરોનાએ દિગ્જજ કલાકારોથી લઇ મહાનુભવોને પણ પોતાના પંજામાં લઇ લીધા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના સંયુકત સચીવનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો...
સચિવાલયમાં ફરજ બજાવતા રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે...
એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ ( AGR )ના કેસમાં સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને મોટી રાહત આપી છે. તેમને એજીઆર બાકી ચૂકવવા માટે...
મેઘરાજા મન મૂકી વરશી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં...
પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારે મંગળવારે ભારતના નવા ચુંટણી કમિશનર તરીકે વિધિવત રીતે પોતનો ચાર્જ સંભાળ્યો છે.રાજીવ કુમારે નવા ચૂંટણી...