Breaking News

Crime News

Election 2022

જરૂ ગામની સીમમાં પ્રેમીપંખીડાએ સજોડે આત્મહત્યા કરી લેતાં ચકચાર

અંજાર તાલુકાના સતાપર ગામે રહેતા પ્રેમીપંખીડા ગત સોમવારના ઘેર કોઈને જાણ કર્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા. તેવામાં આજે સાંજ...

વંડી-જોગણીનાર વચ્ચે પાણી ભરેલા ખાડામાં કિડાણાના બે કિશોર ડુબ્યા

કિડાણા રહેતા ત્રણ બાળકો આજે અંજાર તાલુકાના વંડી ગામથી જોગણીનાર તરફના રસ્તા વચ્ચે આવેલા પાણી ભરેલા ખાડામાં નહાવા ગયા હતા....

અમરેલીના ચકચારી રેશનીંગ અનાજ કૌભાંડની કડક તપાસ કરવા લોકમાંગ

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલ રેશનીંગ કૌભાંડની તપાસનું પ્રકરણ ભીનું સંકેલી લેવાયાની વાત...

રાજકોટ હવે સૌરાષ્ટ્રનું ‘વુહાન’ બને તેવા સંકેતોથી તંત્ર દોડતું થયું

ગઈકાલે રાજકોટ આવેલા ડો. રવિએ પુરો દિવસ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અગાઉ તેઓ મુખ્યમંત્રી સાથે રાજકોટ આવી ગયા હતા તેની...

જનધન યોજનામાં હવે ખાતેદારને રૂા. બે લાખનું વીમા કવચ આપવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં દરેક વ્યક્તિ પોતાના બેન્ક ખાતા ધરાવતા હોય તે માટે છ વર્ષ પહેલા શરુ કરાયેલી પ્રધાનમંત્રી...

રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીના સંયુકત સચિવ જે.પી. મોઢાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

કોરોનાએ દિગ્જજ કલાકારોથી લઇ મહાનુભવોને પણ પોતાના પંજામાં લઇ લીધા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના સંયુકત સચીવનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો...

સચિવાલયના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના એન્ટીજન ટેસ્ટ આવતીકાલથી શરૂ

સચિવાલયમાં ફરજ બજાવતા રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે...

ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારે ચાર્જ સંભાળ્યો

પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારે મંગળવારે ભારતના નવા ચુંટણી કમિશનર તરીકે વિધિવત રીતે પોતનો ચાર્જ સંભાળ્યો છે.રાજીવ કુમારે નવા ચૂંટણી...