પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 89મી પુણ્યતિથિ નિમિતે ભુજના જયુબિલી સર્કલ પાસે આવેલી તેમની પ્રતિમાને સમાજના આગેવાનો દ્વારા હારરોપણ કરાયું.
ભાનુશાલી સમાજના બહોળી અને દેશદાઝ એવા પંડિતશ્રી શ્યામજી કૃષ્ણ વર્માની 89મી પુણ્યતિથિ નિમિતે ભાનુશાલી સમાજના તમામ આગેવાનો ભુજ તાલુકાનાં પ્રખ્યાત...