Breaking News

Crime News

Election 2022

ભારત માં 24 કલાક માં કોરોના ના નવા 52,050 દર્દીઓ નોંધાયા, સ્વસ્થ થવાનો દર વધીને 66.30%

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સાડા અઢાર લાખ ને, વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,050 થી વધુ નવા કેસો...

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા નો મામલો CBI તપાસથી મળશે ન્યાય- બિહાર CM નીતીશ કુમાર

બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા (SSR Death Case)ને લઈ ચાલી રહેલી દેશવ્યાપી ચર્ચાની વચ્ચે આજે બિહાર સરકારે કેસની તપાસ...

પીએમનું સ્વાગત સાફો, મુકટ અને ગદા સાથે કરવામાં આવશે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવાની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદી પહેલા હનુમાનગઢી...

મલાડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભેખડ ધસી પળી

  મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને સમતા નગરમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદીવલીમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટના...

9 વર્ષની બાળકી સાથે આધેડના અડપલાં કર્યાં, બાળકીએ બૂમાબૂમા કરતા ભાગી ગયો

રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે રહેતી નવ વર્ષની બાળકી શનિવારે બપોરે કુદરતી હાજતેથી પરત તેના ઘરે જઇ રહી હતી. ત્યારે નિર્જન...

સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય પ્રકરણમાં ઘનશ્યામપ્રકાશનેદૂર કરવા માંગ, વડતાલ ગાદીના પાંચ મુખ્ય સંત સમક્ષ પણ રજૂઆત

વડતાલ પ્રદેશ મુખ્યગાદીના પાંચ સંત લંપટ ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેને લઇને સત્સંગ સમાજમાં ભારે રોષ છે....

સમાસીયાઈ ભાઈને રાખડી બાંધવા જતા બહેનના પરિવારનો અકસ્માત, પતિનું થયું મુત્યુ

સુરત. ઓપલાડ-દાંડી રોડ નજીક સંકેત આશ્રમ પાસે ગતરોજ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક સવાર દંપતી અને બે...

એક વર્ષ અગાઉ એક કરોડના ખર્ચે બનેલા માર્ગમાં વરસાદ પડતાં જ ખાડા દેખાયા

  માંડવી થી પસાર થતો મુખ્ય માર્ગ જે કાયમી ધમધમે છે તેવો શીતલા માતાજી મંદિરથી જૈન આશ્રમ સુધીનો નેશનલ હાઇવે...

વડાલા-ભદ્રેશ્વર માર્ગ પર ટ્રેઇલરે બાઇકચાલકને અડફેટે લેતાં પ્રાણપંખેરું ઊડી ગયું

ગઇકાલે મુંદરા તાલુકાના વડાલાથી ભદ્રેશ્વર જતા માર્ગ પરના રેલવે ફાટક પાસે યમદૂત સમા ટ્રેઇલરે મોટરસાઇકલ ચાલક 26 વર્ષીય રાજેશ છગનભાઇ...