8થી 4નો નિયમ નહીં સુધરે તો નખત્રાણામાં વેપારીઓ અચોક્કસ રીતે ધંધા બંધ રાખશે
નખત્રાણા, તા. 20 : રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન-4ની નવી જાહેરાતથી તેની સીધી અસર વેપારીઓ પર પડી છે. બે મહિના સુધી...
નખત્રાણા, તા. 20 : રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન-4ની નવી જાહેરાતથી તેની સીધી અસર વેપારીઓ પર પડી છે. બે મહિના સુધી...
ભુજ, તા.20 : જિલ્લા ટ્રાફિક પોલીસ શહેરના રિક્ષાચાલકોને ખોટી રીતે કનડગત કરતી હોવાના આક્ષેપ સાથે ભુજ શહેર ઓટો રિક્ષા વેલ્ફેર...
ભુજ, તા. 20 : મુંદરા તાલુકાના છસરા ગામે ઓકટોબર-2018 દરમ્યાન બનેલા છ-છ વ્યકિતને મોતના મુખમાં ધકેલનારા ધિંગાણાના કેસમાં જેના...
ગાંધીધામ, તા. 20 : શહેરના પી.એસ.એલ કાર્ગો વિસ્તારમાં અજાણ્યા વાહનની હડફેટે ચડતાં અશોક રામચંદ્ર રવિદાસ (ઉ.વ.45)નામના આધેડનું મોત થયું હતું....
ગાંધીધામ, આ સંકુલના લીલાશાહનગર વિસ્તારમાં એક પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલને લઈને આરોગ્યસહિતના તંત્રો દોડધામમાં આવી ગયા હતા.આ અહેવાલને...
તાલુકાનાં માધાપર ગામે જૂનાવાસ વિસ્તારમાં સ્વામિનારાયણનગર વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને સ્થાનિક બી- ડિવિઝન પોલીસે રૂા. 25,900ની કિંમતની શરાબની...
ભુજ, શહેરમાં નવી ઉમેદનગર કોલોની ખાતે 74 વર્ષની વયના દમયંતીબેન કરશન સોલંકી નામના વૃદ્ધાના ઘરમાં ઘૂસીને તેમના ઉપર ફિલ્મીઢબે હુમલો...
વર્તમાન સમયમાં ઘણાં બાળકોમાં ચીડિયાપણું, ગુસ્સો, ઉદાસીનતા જોવાં મળે છે ત્યારે આ શિબિર તેમનામાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કરશે...
ગાંધીધામ, તા. 20 : કચ્છમાં આવતી પીવાનાં પાણીની લાઇનોમાં અનેક જગ્યાએ કાણા પાડી પાણીની ચોરી થતી હોવાની અનેક ફરિયાદો અગાઉ...
જિલ્લા બહારથી આવનારા લોકોને ઘરબંધીમાં રાખવામાં આવે છે, છતાં અમુક લોકો નિયમોનું પાલન કરતા નથી' ' ત્યારે ભચાઉના લખપત અને...