Breaking News

Crime News

Election 2022

ગોંડલ તાલુકાના મજૂરોને રાજકોટ રેલ્વે સ્ટેશને પહોંચાડવા ૩૯ એસ.ટી.બસની વ્યવસ્થા

ગોંડલઃ એસ.ટી. ડેપોએ ૩૯ બસને ગોંડલ તાલુકાના મજૂરોને લઇને રાજકોટ રેલ્વે સ્ટેશને પહોંચાડવા માટેની કામગીરી હાથ ધરી છે.

ખડેપગે ફરજ બજાવતા ૬૦૦ પોલીસ જવાનોને યંગ ઇન્ડિયન ગ્રુપની અનોખી સેલ્યુટ

કોરોના વાયરસને ફેલાતો રોકવા ભારતમાં દેશ વ્યાપી લોકડાઉન કરવામાં આવ્યુ છે. લોકડાઉનના કડક અમલ માટે પોલીસ તંત્ર દિવસ-રાત્ર ખડે પગે...

મનસુખ માંડવિયાને હાઈકમાન્ડનું તેડું, ગુજરાતની સત્તા બદલાય તેવી શક્યતા

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેવામાં મુખ્યમંત્રી નિષ્ફ્ળ રહ્યા હોવાની નોંધ છેક દિલ્હી સુધી લેવામાં આવી છે. સૂત્રો...

મુન્દ્રાના જુના બંદરે એક મહિનાથી અટવાયા સૌરાષ્ટ્રના ર૩ ખલાસીઓ

લોકડાઉન વચ્ચે પણ એકબાજુ કેન્દ્ર સરકાર હવાઈ અને રેલમાર્ગે અને બીજીબાજુ રાજય સરકાર રોડ માર્ગે અટવાયેલાઓને તેમના દ્યેર અકીલા પહોંચાડવા...

ભુજ અદાણી કોલેજમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ : દરરોજ ૯૦ સેમ્પલ ચકાસાશે

જાણીતા ઉદ્યોગગૃહ અદાણી સાથે સરકાર દ્વારા સયુંકત રીતે ચલાવાતી કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલમાં કોવિડ ૧૯ હોસ્પિટલની સેવાઓ શરૂ કરાયા પછી...

લૉકડાઉનમાં 600 માર્ગ અકસ્માતમાં 140ના મોત, ફૂટપાથ પર રહેતા લોકોને જ વધુ જોખમ જોવા મળ્યું

દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, કેરળ, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ તથા તમિલનાડુમાં સૌથી વધુ માર્ગ અકસ્માત સર્જાયાનવી દિલ્હી. લૉકડાઉનના બે તબક્કામાં અત્યાર...

પીએમ મોદીએ કોરોના વોરિયર્સના વખાણ કર્યા, કહ્યુ- ભગવાન બુદ્ધે લોકોની સેવા કરવાનો સંદેશ આપ્યો છે

ભારત વિશ્વના હિતમાં કામ કરી રહ્યું છે, ભારતની પ્રગતિ વિશ્વની પ્રગતિમાં મદદરૂપ સાબીત થશેન્યૂ દિલ્હી. વિશ્વભરમાં આજે કોરોના વોરિયર્સનું સન્માન...