ભુજના વોર્ડ નં.૮ ના લોકો ગેરકાયેદસર બનતી દુકાનોથી પરેશાન,લોકોને સુવિધા મળવાને બદલે અસુવિધા ઉભી થાય છે.તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી માંગ.
ભુજ શહેરના વોર્ડ નં. ૮ માં હાઉસીંગ બોર્ડથી નરસિંહ મહેતા સુધીમાં અસંખ્યમાં દુકાનો ગેરકાયેદસર રીતે બનતી જાય છે આ બાબતે...
બળાત્કાર કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો
મેઘપર કુંભારડીમાં થાંભલામાંથી પતંગ કાઢવા જતા વીજશોક લાગવાના કારણે 20 વર્ષીય યુવાને જીવ ખોયો