Breaking News

Crime News

Election 2022

ધ્રાંગધ્રામાં યુવાનને દુધરેજ કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યા

સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં ધ્રાંગધ્રાના યુવાનની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેર અનેકવાર અગમ્ય કારણ સર...

અમરેલીમાં અધિકારીઓ પર હૂમલો કરનાર પકડાયા

અમરેલીના ખાણ-ખનીજ વિભાગના અધિકારી ઉપર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓની પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન તળે એસઓજીના પીએસઆઈ એમ.એ. મોરી...

વિજય ભાઈ રૂપાણીએ મંદિર પરિસરમાં ધ્વજા ના દર્શન કરીને ધન્યતા અનુભવી

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગ ના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદા ના આજે સવારે...

કેરા નારણપર રોડ-ગ્રાઉન્ડ પાસે ખાડામાં પડવાથી ગંભીર ઇજાઓ થઈ

હજુ બે દિવસ પહેલા નીમાબેન આચાર્ય દ્વારા આ ખાડા હટાવવામાં આવ્યા અને આજે જ થયો અકસ્માત

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી કારની તસ્કરી

અમરેલી તાલુકાના વરસડા ગામેથી તાલુકા પોલીસને કાર નં. જી.જે. 14 એ.એ. 4286 બિનવારસી હાલતમાં મળી હતી. તે કાર અમરેલી તાલુકા...

સી.એન.જી. ભરાવતા સમયે એમ્બ્યુલન્સમાં આગથી દોડધામ મચી જવા પામી

ભાવનગરમાં એમ્બ્યુલન્સ વાનમાં આગ ભભુકી ઉઠી હતી. પ્રાપ્ત માહિતી ભાવનગર શહેરનાં સુભાષનગર એરપોર્ટ રોડ પર મારુતિ વાન એમ્બ્યુલન્સ સીએનજી ગેસવાળી...

રાજકોટમાં આજે કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ : સિવિલમાં વધુ 3 મોત

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાએ કાળો કેર વર્તાવાનું ચાલુ રાખ્યું છે. ગઇકાલે 195 કેસ અને નવ મૃત્યુ નોંધાયા બાદ આજે સવારે રાજકોટની સરકારી...

ગાંધીધામમાં 1.09 લાખના ચોરાઉ 37 પાઇપ સાથે 2 જબ્બે

ગાંધીધામ: ગાંધીધામના વોર્ડ-10/એ ગુરૂકુળ વિસ્તારમાંથી પાણીની લાઇન માટે પાલિકાના કોન્ટ્રાક્ટરે રાખેલી રૂ.1.09 લાખની કિંમતના 37 પીવીસી પાઇપલાઇન સાથે એ-ડિવિઝન પોલીસે...

નારાણપર થી કેરા જતાં રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર : નારાણપર થી કેરા મુખ્ય રોડ ભ્રષ્ટાચારનો રાજમાર્ગ

નારણપરથી કેરા નો રશતો હજું 2 મહિના પુરા નથી થયા પ્રજાના પૈસે બનાવાતા રોડમાં લોટ પાણી ને લાકડા ૨ માસ...