Breaking News

Crime News

Election 2022

અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા તથા સારસ્વતમ સંચાલિત ICDS ઘટક દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે બેટી બચાઓ બેટી પઢાઓ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું .

અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા - તથા સારસ્વતમ સંચાલિત ICDS ઘટક મુન્દ્રા આયોજીત વિશ્વ મહિલા દિન તથા બેટી વધાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં...

કચ્છ જિલ્લાના મુંદરા ખાતે આખલાઓના ત્રાસ દિવસા દિવસ વધતો રહ્યો છે ત્યારે ફરી એક વાર મુંદરાના બારોઈ રોડ ઉપર આખલાઓના આતંક જોવા મળ્યો.

મુંદરામાં આખલાઓના આતંકથી લોકો ઘણા પરેશાન થઈ રહયા છે ત્યારે મુંદરાના બારોઈ રોડ ઉપર ખુલ્લેઆમ કરતાં આખલાઓ વચ્ચે લડાઈ જોવા...

છાત્રોના વિકાસ અને તેઓના હિત માટે સતત કાર્યરત એવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેમેસ્ટર પ્રથાનો વિરોધ કરી અને તેને સત્વરે દૂર કરવા બાબતે કચ્છ કલેક્ટર શ્રીને આવેદન અપાયું.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્રોના હિત તથા તેમના વિકાસ માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું સંગઠન છે તેમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદ...

ઇન્ટરનેશનલ વુર્મન્સ ડે નિમિતે ભુજની માનવજ્યોત સંસ્થા અને રામદેવ સેવાશ્રમ દ્વારા ભુજના અંતરિયાળ વિસ્તારની મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવ્યું.

તા.૮.૩.૧૮ ના રોજ એટલે કે મહિલા દિન નિમિતે માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ દ્વારા દર વર્ષે આ દિનની ઉજવણી...

ભચાઉ તાલુકાનાં આધોઈ ગામે શાહુનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સની ધરપકડ.

ભચાઉ તાલુકાનાં અધોઈ ગામે શાહુનગર વિસ્તારમાં જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા રમેશ જેરામ દરજી,રમેશ રામચંદ્ર સોની,રામજી ધરમશી પટેલ,રહે બધા...

નખત્રાણા તાલુકાનાં નિરોણા ગામમાં એક તરફા પ્રેમમાં કાકાએ ભત્રીજી ઉપર છરીથી કર્યો જાનલેવા હુમલો.

નખત્રાણા તાલુકાનાં નિરોણા ગામમાં એક તરફા પ્રેમમાં કાકાએ પોતાની ભત્રીજી પર છરી વડે હુમલો કરી પોતાને પણ છરી ભોક્તા બંને...

કચ્છના લોકલાડીલા યુવા સાંસદશ્રીના જન્મદિન નિમિતે અદાણી હોસ્પિટલ ભુજ મધ્યે થેલેસિમિયાના બાળકો માટે પંચગવ્ય દવા ફ્રી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છના લોકલાડીલા યુવા નેતા અને સાંસદશ્રીના જન્મદિન નિમિતે તેમના દ્વારા રોટરી વોલસીટી થેલેસિમિયા  બાળકો માટે પંચગવ્ય દવા ફ્રી આપવાના કાર્યક્રમનું...

કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના જન્મદિન નિમિતે ભુજના ડો.આંબેડકર ભવન ખાતે ૧૦૬ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવામાં આવી.

લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ-ભુજ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનું ન્યુ દિલ્હીના એડીપ સ્કિમ અંતર્ગત ડો.આંબેડકર ભવન ખાતે કચ્છના યુવા સાંસદ...

શ્રી કુંદનલાલ ધોળકિયાની ૭મી પુણ્યતિથિ નિમિતે તેમની પ્રતિમાને હારારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી કુંદનભાઈની ૭મી પુણ્યતિથિ નિમિતે આ પ્રસંગે તેમની પ્રતિમાને હારારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ નિમિતે જ્ઞાતિજનના પ્રમુખ...