ગુજરાતનાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ.
હજું તો એક આફત ટળી નથી ત્યાં તો બીજી સામે આવી ઊભી , ત્યારે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય...
હજું તો એક આફત ટળી નથી ત્યાં તો બીજી સામે આવી ઊભી , ત્યારે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય...
હવેથી આયુર્વેદ ડોકટર પણ વિવિધ 58 પ્રકારની સર્જરી કરી શકશે. ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે....
બોટાદ જિલ્લાના બરવાળા રાણપુર બોટાદ અને ગઢડા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ને સરકાર મારફત ની વિવિધ યોજનાઓમાં અનુસૂચિત જાતિના તમામ...
ગઢડા વિવોધલક્ષી મહિલા કેન્દ્ર ખાતે મહિલા ઉધોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ઉધમીતા વિકાસ સંસ્થાન ગાંધીનગર અને...
દરેક નાગરિકોને રસ્તા, લાઇટ, આરોગ્ય અને પાણીની પ્રાથમિક સવલતો મળી રહે તે માટે રાજય સરકારના પ્રયાસો રહયા છે. શહેરી વિસ્તારના...
જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતી નિમિત્તે જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દ્વારા જલારામ અન્નક્ષેત્ર નો પ્રારંભ કરવામાં આવ્યો. સચ્ચિદાનંદ મંદિર...
આણંદસર ગામે રહેનાર ૭૦ વર્ષના જેનાબાઈ હારુંન ચાવડા નામના એક વૃદ્ધ મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કરીને મોતને ઘાટે ઉતરીયા...
આ વર્ષ 2020 નું અંતિમ ચંદ્રગ્રહણ ૩૦મી નવેમ્બરના સોમવારે દેખાશે. કાર્તિક પૂર્ણિમાના દિવસે બપોરે 1:04 મિનિટે ઉપછાયા ગ્રહ શરૂ થશે....
કારતક મહિનો બેસતાની સાથે કચ્છ પર ઠંડી એ પગ જમાવવાની શરૂઆત કરી છે. ત્યારે નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં નલિયામાં...
માનનીય શ્રી સુરેશભાઈ અરજણભાઈ મહેશ્વરી તે અધિક જિલ્લા સરકારી વકીલશ્રી તથા એડી.પબ્લિક પ્રોસિક્યુટર ની કચ્છ જીલ્લા માટે સાંસદ અને ધારાસભ્યો...