અયોધ્યાનું એરપોર્ટ ભગવાન મર્યાદા પુરૂષોતમ‘શ્રીરામ’ના નામ તરીકે ઓળખાશે.
અયોધ્યાનું એરપોર્ટ હવે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના નામ તરીકે ઓળખાશે. ઉત્તરપ્રદેશ કેબિનેટે મંગળવારે તેને મંજૂરી આપી. યોગી સરકારે કેબિનેટની બેઠકમાં ઠરાવ...
અયોધ્યાનું એરપોર્ટ હવે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના નામ તરીકે ઓળખાશે. ઉત્તરપ્રદેશ કેબિનેટે મંગળવારે તેને મંજૂરી આપી. યોગી સરકારે કેબિનેટની બેઠકમાં ઠરાવ...
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ શિયાળું પાકોનું વાવેતર પણ સારું આવી રહ્યા છે. ગુજરાતના ખેડુતોએ આ વર્ષે સરેરાશ 15...
દેશભરમાં લેન્ડલાઈનથી મોબાઈલ ફોન પર કોલ કરવા માટે ગ્રાહકોને 1 જાન્યુઆરીથી નંબર પહેલા શૂન્ય(0) ડાયલ કરવો ફરજિયાત હશે. દૂરસંચાર વિભાગે...
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલ અલીગાટ અને દાદર ગામના લોકોને આંગણવાડીનાં કાર્યકર રેલુબહેનના રૂપમાં જાણે માનવતાનો મહાસાગર મળી ગયો હોય એવું...
સાબુ પાછળ આપણે કેટલા રૂપિયા ખર્ચી શકીયે? 20, 40, 60, રૂપિયા કે વધુમાં વધુ 100 રૂપિયા પણ લેબનનની એક કંપનીએ...
ભચાઉ તાલુકામાં આવેલ કબરાઉ ગામે 40 જેટલા આ વિસ્તારના વંચિત તબક્કાના બાળકોને માટે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે. રમત-ગમત, આરોગ્ય,...
વધતાં જતાં કોરોના મહામારી સામે આરોગ્ય વિભાગે જંગ છેડી છે અને વધુમાં વધુ લોકોના કોરોના ટેસ્ટની દિશામાં ગતિવિધિ આગળ વધી...
દિવસેને દિવસે વધતા જતા કોરોના સંક્રમણ સામે નિયમનું પાલન ન થવાનાં કારણે તંત્ર દ્વારા કડકાઇથી તપાસ હાથ ધરી છે. માસ્ક...
માળીયા ફાટક ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો છે. ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બે યુવાનના મોત થયા છે....
પહેલી નવેમ્બરથી દેશમાં અનલોક 6.0ની પ્રક્રીયા શરૂ છે. આ અંતર્ગત, 30 નવેમ્બર સુધીમાં અનલોક-6 માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી સરકારે...