Breaking News

Crime News

Election 2022

અંજાર તાલુકા મેધપર બોરીચીમાં સમાન્ય બાબતે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો

અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં આવેલી સત્યકૃપા સોસાયટીમાં એક ઇસમે સત્યરાજસિંહ જાડેજા નામના યુવાનને છરી ઝીંકી નાસી છૂટયો હતો. આ બાબતે...

નાડાપા ખાતે જુગાર રમતા પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા

ભુજ તાલુકાના નાડાપા ગામના તળાવમાં બાવડની ઝાડીમાંથી ગંજી પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર  રમતા પાંચ ઇસમોને પશ્ચિમ કચ્છ એલસીબીએ...

પોરબંદરના ખાંભોદર ગામે પાણીની પાઈપ લઈન તુટતા 8 ગામ 5 દિવસથી તરસ્યા

જાણવા મળતી વિગતો મુજબ  પોરબંદરના બરડા પંથકમાં આઠ ગામોને છેલ્લા પાંચ દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોની હાલત કફોડી બની...

પાણી ચારાની પર્યાપ્ત સુવિધા માટે સરકારનું સુચારૂ આયોજન

કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રવાસ દરમિયાન માધાપર સ્થિત ગૌશાળાની મુલાકાત લીધી હતી. અછતની સમીક્ષા અર્થે...

અંજારમાં સામાન્ય બોલાચાલીમાં ત્રણ લોકો પર ધોકાથી હુમલો થયો હતો.

અંજારમાં સમાન્ય બોલાચાલી પછી મામલો બીચકતા ત્રણ લોકો ઉપર હુમલો થયો હતો. પોલીસના સતાવાર સાધનો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર...

નારાયણ સરોવરમાં પરિણીતાની છેડતી કરી ; સામા પક્ષે પરણીતા’વિરૂદ્ધ પાઇપ વડે મારમાર્યના ફરિયાદ નોંધાવી

નારાયણ સરોવરમાં પરિણીતાએ છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો સામા પક્ષે યુવકે માર માર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.આ ઘટનાની...

દેશલપર પાસે સર્જાયેલ અકસ્માતમાં બાઇકચાલકનું મોત

દેશલપર પાસે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયો હતો. આ બાબતે માનકુવા પોલીસ મથક વનરાજસિંહ ભીખુભા જાડેજા(ઉ.વ.36)(રહે. ભીમાસર તા....