ગાંધીજીની સ્વચ્છતાની વિચારધારાએ દેશમાં આંદોલનનું સ્વરૂપ પકડયું છે મુખ્યમંત્રી
સત્ય અને અહિંસાના આગ્રહી ગાંધીજીના વિચારોને કારણે અંગ્રેજોને આ દેશ છોડવો પડયો હતો, આ ઉપરાંત પૂ. ગાંધીજીએ સ્વચ્છતાના આગ્રહી હતા....
અદાણી પોર્ટ કાયદાથી ઉપર નથી, ડ્રગ્સ ઉતારવામાં તેની ભૂમિકાની તપાસ જરૂરી
આ ઘટના દેશની સુરક્ષાને સાંકળે છે: આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા મુન્દ્રા પોર્ટ ઉપર અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયા...
ભુજના હમીરસર તળાવમાં નગરપાલિકાએ કરેલું બાંધકામ 3 મહિનામાં તોડવાનો હાઇકોર્ટનો આદેશ
ભુજ શહેરના હૃદય સમા 450 વર્ષ જુના હમીરસર તળાવને વર્ષ 2001માં આવેલા મહાવિનાશક ધરતીકંપમાં ભારે ક્ષતિ પહોંચી હતી. ભુજમાં 5થી...
રાજકોટની ગોંડલની સંઘાણી શેરીમાં એલસીબીનો દરોડો:11 હજારનો દારૂ-બીયર સાથે બુટલેગરની ધરપકડ
ગોંડલમાં સંઘાણી શેરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 11 હજારના દારૂ બીયરના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી હતી.જયારે જેના મકાનમાં...
સ્વ નિર્ભર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના આચાર્યો માટે વહીવટી સેમિનાર યોજાયો
૧ લી ઑક્ટોબરના રોજ જિલ્લાના સાંદિપની શાળા વિકાસ સંકુલ- ભુજ, શ્યામજી કૃષ્ણ વર્મા શાળા વિકાસ સંકુલ - માંડવી અને મુંદ્રા...
રાપર સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે વાગડવાસીઓએ અધ્યક્ષા ડો.નીમાબેનનું ઉષ્માભર્યુ સન્માન કર્યું હતું
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા અને કચ્છનું ગૌરવ એવા ડો.નીમાબેન આચાર્યને સ્વામીનારાયણ ગુરૂકુળ રાપર ખાતે વાગડવાસીઓએ ઉષ્માભેર ઉમંગથી પોંખ્યા...
રાંચીમાં વિધાનસભા સુધી પહોંચેલા છાત્રો પર પોલીસનું લાઠીચાર્જ
કોલંબિયામાં 7.4ના ભૂકંપથી તબાહી :69 મોત
જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ?
વિદ્યાર્થી આંદોલન મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં જવાબ આપશે : રિજિજૂ